(૧) .ભોજપત્રો કયા વ્રુક્ષની છાલ માંથી બનાવવામાં આવતા હતા ?
► ભુર્જ નામના વ્રુક્ષ ની છાલ માથી.
૨.કઇ પધ્ધ્તીથી પુરાતત્વીક અવષેશો નો સમયગાળો જાની શકાય છે?
► કાર્બનડેટીંગ પદ્ધ્તિથી
૩.હેમ્ચંદ્રાચાર્ય લાઇબ્રેરી ક્યા આવેલી છે?
►પાટણ
૪. મહાવીર જૈન આરાધના કેંન્દ્ર ક્યા આવેલુ છે?
► કોબા ( ગાંધીનગર )
૫.NATMO(નેશનલ એટલાસ થિમૈટિક મેપ ઓર્ગેનાઇકજેશન)
ક્યા આવેલ છે?
►કોલકાતા
૬. નક્શામાં કથ્થાઇ રંગ શુ દર્શાવવા માટે વપરાય છે?
►ઉચાઇ
૭. નક્શામાં લીલો રંગ શુ દર્શાવવા માટે વપરાય છે?
►જંગલ અને વનસ્પતિ
૮. નક્શામાં પીળો રંગ શુ દર્શાવવા માટે વપરાય છે?
►મેદાન
૯.નૈઋર્ત્ય દિશા કઇ બે દિશાઓ વચ્ચેઆવેલી છે?
►પશ્ચીમ દિશા
૧૦.ભારતનું નાગરિત્વ મેળવવાની કેટ્લી રીતો છે?
►૨ ( જ્ન્મ થી અને કાયદાથી)
૧૧.આદિ પાષાણયુગ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
►અન્ન સંગ્રહાક તબ્બકો
૧૨.ભીમબેટકા એટ્લે હાલનુ કયુ રાજ્ય ?
►મંધ્યપ્રદેશ
૧૩.ગુજરાતમાથી લધુપાષાણ યુગ ના અવશેષો ક્યાથી મળી આવ્યાછે ?
►સાબરમતી પ્રદેશ ના લાંધણજ અને આખજ
અને મહીપ્રદેશ ના અમરાપુર માથી
૧૪.ચાકડા પર ધડેલા ચિત્રિત માટીપત્રો અને ધાતુપત્રો ની કળા
એટ્લે કે કાંસા ની કળા કોના સમય મા વિક્સી
છે ?
►હડ્ડ્પીય સંસ્ક્રુતિ ના સમય માં
૧૫.પ્રુથ્વીના ગોળા પર આવેલ આડી રેખાઓને કયા નામે ઓળખવામાં
આવે છે?
► અક્ષાંશવ્રુતો
Post a Comment