ગુજરાતનો ઇતિહાસ
(૧)દાંડીકુચ દરમિયાન પોતાની
ધરપકડ થાય તો દાંડીકુચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી ?
► અબ્બસ તૈયબજી
(૨)ગુજરાતની ભૌગોલિક સીમાઓનો
વિસ્તાર કયા કુળના શાશન મા સૌથી વધારે થયો હતો ?
► સોલંકી વંશ
(3)આદિવાસીઓ ના ઉત્થાન માતે
દક્ષિન ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોને સ્થાપી હતી?
►જુગાતરામ
દવે
(૪)મહાગુજરાત
લડતનુ નેતૃત્વ કોને કર્યુ હતુ ?
► ઇંદુલાલ
યાજ્ઞિક
(૫)ગુજરાત
ભીલ સેવા મંડલની સ્થાપના કોને કરી હતી?
►ઠક્કરબાપાએ
(અમ્રુતલાલ ઠક્કર)
(૬)વાસ્કો
ડી ગામાને ગુજરાતનો રસ્તો બતાવનાર ખલાસી કોન હતો ?
► કાનજી માલમ
►www.parimalasodiya.blogspot.com◄
(૭)રુદ્રમહાલય
નુ સમારકામ કોને કરાવ્યુ હતુ ?
► સિધ્ધરાજ
જયસિંહ
(૮)સિધ્ધપુર
નુ પૌરાણીક નામ શુ હતુ ?
► શ્રીસ્થળી
(૯)હિંમતનગર
ની સ્થાપના કોને કરી હતી?
►અહમદશાહે
(૧૦)
ગુજરાત માં સૌ પ્રથમ માહિલા સ્નાતક કોન હતા?
►વિદ્યાગોરી
નિલકંઠ
(૧૧)
ગુર્જરભુમિ પર સ્વ્તંત્ર સતા ધારણ કરનારો કયો રાજવી હતો ?
►ભટ્ટાર્ક
(૧૨)અણહિલપુર
કયા શહેર નુ પૌરણીક નામ છે?
►પાટણ
(૧૩)સ્વાતંત્ર
ચળવળનું ચિહન ચક્ર રાખવાનુ ગાંધીજી ને કોણે સુચ્વ્યુ હતુ ?
► ગંગાબેન
મજ્મુદાર
(૧૪)વલ્લભ
વિધ્યાનગર અને ચરોતર એજ્યુકેશન સોસયટીના આધ સ્થાપક કોણ હતા?
►ભાઇલાલભાઇ
પટેલ
(૧૫)બાદશાહનો
હજીરો અને રાણીનો હજીરો નામની ઇમારતો અમદાવાદ માં કયા સ્થળે છે?
► માણેકચોક
►www.parimalasodiya.blogspot.com◄
Post a Comment