(૧) ભારતમાં સૌ પ્રથમવાર
રાષ્ટ્રીય કટોકટી કયા વર્ષે જાહેર કરાઇ ?
► ઇ.સ ૧૯૬૨માં
(૨) 16મી
લોક્સભામાં કેટ્લા સભ્યોની ચુંટ્ણી થાઇ ?
► ૫૪૩
(૩) અત્યાર
સુધી ભારતમાં કેટ્લી વાર સંસદનાં બન્ને ગ્રુહોની
સયુક્ત બેઠક બોલાવવામાં આવેલ છે?
► ત્રણ વાર
(૪) કેંદ્રીય
મંત્રી મંડલ કોને જવાબદાર છે.?
► લોક્સભાને
(૫) ભારતના
ઉપરાષ્ટ્રપતિનિ ચુંટ્ણી કોન કરે છે?
► લોક્સભા અને રાજયસભાના
સભ્યો
(૬) ભારતના
રાષ્ટ્રપતિ પોતાનુ રાજીનામુ કોને આપે છે ?
► ઉપરાષ્ટ્રપતિને
(૭) રાજ્યના
નિચલા સદન ને શુ કહે છે ?
► વિધાનસભા
(૮) ભારતના
બંધારણમાં પ્રથમ સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો?
► ૧૯૫૧ માં
►www.parimalasodiya.blogspot.com◄
(૧૦)
કઇ રિટ દ્વારા હાઇ—કોર્ટ કે સુપ્રીમકોર્ટ કોઇ
વ્યક્તીને કે સમુદાયને આદેશ આપે છે કે તે પોતાના
કર્તવ્યનુ પાલન કરે ?
► પરમાદેશ રિટ
(૧૧)
રાષ્ટ્રપતિ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત
લોક્સભાને ભંગ કરી શકે છે?
► અનુચ્છેદ ૮૫(૨)(બી)
(૧૨)
ગુજરાત વિધાનસભા ભવનનુ નામ શુ છે
► વિઠ્ઠલભાઇ પટેલ ભવન
(૧૩)
સમાનતાનો અધિકાર ભારતીય બંધારણના કયા ૫ અનુચ્છેદોમાં આપવામાં આવેલ છે?
► અનુચ્છેદ ૧૪ થી ૧૮ માં
(૧૪)
અંદામાન-નિકોબાર દ્રિપ કઇ હાઇકોર્ટના કાર્યક્ષેત્રનિ
અંતર્ગત આવે છે?
► કોલકાતા હાઇકોર્ટ
(૧૫)
પક્ષપલટા વિરોધી કાયદા સાથે બંધારણનો કયો સુધારો સંબંધિત છે?
► ૫૨ મો
►www.parimalasodiya.blogspot.com◄
Post a Comment